A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरे

ગુજરાત ના ભરૂચ જિલ્લાના નર્મદા ના પોઇચા ખાતે ગઈ કાલે દુઃખદ ઘટના બની હતી

ગુજરાત ના ભરૂચ જિલ્લાના નર્મદા ના પોઇચા ખાતે ગઈ કાલે દુઃખદ ઘટના બની હતી

 

આ ઘટનામાં સુરત થિ પોઇચા ખાતે 17 પ્રવાસીઓ આવ્યા હતા

 

Related Articles

આ પ્રવાસીલ પોઇચા નદી માં નહાવા માટે પડ્યા હતા અને અચાનક 8 પ્રવાસીઓ પાણી માં ગળકાવ થયા હતા

 

ત્યારે એક પ્રવાસી નામે મગનભાઈ નાનાભાઈ જીંજાળા ને સ્થાનિક નવિકોએ બચાવ્યો હતો

 

ત્યારે કાલે બપોરે 12 થિ સાંજના 9 સુધી નદી માં ગળકાવ થયેલ એક પણ પ્રવાસી મળ્યો ન હતો

 

પરંતુ આજે સવારે અંદાજીત 8:30 કલાકે એક યુવક નામે ભાવેશ વલ્લભ હાંડિયા નામ ના યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો

 

પરંતુ અન્ય 6 પ્રવાસીઓ નો હાલ સુધી કોઈ પત્તો નથી

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!